40912873_1981435228561851_1560652731520122880_n

જન્માષ્ટમી ના શુભ પ્રસંગે તલોજા(મુંબઈ) ખાતે પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

તા. ૦૩-૦૮-૨૦૧૮ ના રોજ પંચમહાલ ડેરી ના ચેરમેન તથા GCMMF ના વાઇસ ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ અને GCMMF ના મેનેજીંગ ડાઇરેક્ટર શ્રી આર. એસ. સોઢી સાહેબ ની ઉપસ્થિતિ માં તલોજા (મુંબઈ) ખાતે નવા અત્ય-આધુનિક પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ