May 5, 2018 by admin Uncategorized પંચામૃત ડેરી ની “૪૫ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ તા.૦૫-૦૫-૨૦૧૮ ના રોજ પંચામૃત ડેરી ખાતે "૪૫ મી વાર્ષિક સાધારણ સભા" યોજાઇ હતી . જેમાં પંચામૃત ડેરી ના માનનીય ચેરમેન સાહેબ શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા વાર્ષિક સાધારણ સભા માં પ્રાસંગિક ઉપબોધન આપ્યું હતું. જે દરમિયાન વિવિધ પ્રતિયોગિ ...